આયુર્વેદમાં કાંડા ઉપર નાડાછડી બાંધવાનું છે ખૂબ મહત્ત્વ, જાણો નાડાછડી બાંધવાના નિયમો
હિંદુ ધર્મમાં પૂજા અને અનુષ્ઠાન શરૂ કરતાં પહેલાં તિલક લગાવીને નાડાછડી બાંધવાની પરંપરા છે. તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. નાડાછડી એટલે કે સૂતરનો લાલ દોરો જેને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. તેને મંત્રો સાથે કાંડા ઉપર બાંધવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે. જાણકારોના જણાવ્યાં પ્રમાણે નાડાછડી બાંધવાથી શરીરના દોષ ઉપર નિયંત્રણ રહે છે. ધર્મ […]
Continue Reading